તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નાઈ સહિત અનેક જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી

સોમવારે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાને જોતા, ચેન્નાઈ સહિત ૫ જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તેમાં … Read More

તમિલનાડુ, પુડુચૈર, આંધ્રાપ્રદેશ પર ચક્રવતી તોફાનનો ખતરો : હવામાન વિભાગ

હવામાનમાં ઉલટ ફેરથી દરેક લોકો હરાન પરેશાન છે તેમજ દક્ષિમ ભારતમાં વરસાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. પહેલા તમિલનાડુમાં મોનસૂન અને ફરી પશ્ચિમી વિક્ષેપની સક્રિયતા અને હવે દક્ષિણ અંડમાન સાગર … Read More

તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદ, ઈરોડમાં પૂરનું એલર્ટ

તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદ અને, ગુંડરીપલ્લમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ઈરોડ જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. સોમવારે ડેમમાંથી ૧,૪૯૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ જોતા … Read More

તમિલનાડુ, આંધ્ર, કર્ણાટકમાં હજુ ૩-૫ દિવસ માટે ભારે વરસાદ ની હવામાન વિભાગ ની ચેતવણી

છેલ્લા ૭ દિવસો થી વરસાદ ના લીધે તમિલનાડુ સતત વરસાદ અંદ વાવાઝોડા જેવી વિકટ પરિસ્થી થઇ હતી પણ હજુ ૩ થી  ૫  દિવસ સુધી કોઇ રાહત મળવાની શક્યતા નથી. હવામાન … Read More

આરોગ્ય સચિવ જયંતિ રવિની બદલી, તામિલનાડુ એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને કેન્દ્રના પ્રતિનિયુક્તિ પર આદેશ કરાયા છે. 1991ની બેચના આઇએએસ જયંતિ રવિની હવે ગુજરાતમાંથી તામિલનાડુમાં બદલી કરી દેવામાં … Read More

તમિલનાડુ ની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલા ને મોરારિબાપુ તરફથી સહાય…

ગઈ કાલે તમિલનાડુના વિરુધુ નગર માં આવેલી એક ફટાકડાની ફેક્ટરી માં આગ લાગતાં 17 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે … Read More

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગઃ ૧૧ના મોત,૧૪ ઘાયલ

વડાપ્રધાન મોદી-રાહુલ ગાંધી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાયતા કોષ દ્વારા ૨-૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી તમિલનાડુના વિરુધનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારના આગ લાગવાથી ૧૧ … Read More