અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરનાર નકલી DYSP જૂનાગઢમાંથી ઝડપાયો

જૂનાગઢઃ જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના … Read More

૧.૨૦ લાખ ટનથી વધુ કચરો જૂનાગઢમાં તળેટી ક્ષેત્રમાંથી એકઠો કરાયો

સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી જૂનાગઢ: જૂનાગઢમાં લીલી પરિક્રમાના માર્ગ પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી … Read More

ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા

પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને … Read More

જુનાગઢમાં લીલા દુષ્કાળની સ્થિતિ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલ ભારે વરસાદને કારણે જાનમાલને નુકસાન થયું છે, ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે. સાથે જ ઘેડ વિસ્તારમાં વર્ષોની માંગણી છતાં … Read More

જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા ૪થી વધુ લોકો દટાયા

ચોમાસામાં ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ … Read More

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ લોકોનાં ઘરોમાં નુક્શાન

જૂનાગઢમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં ૧૦૦ ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ … Read More

વીડિયોઃ જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ, મુશળધાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદને પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં … Read More