જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા ૪થી વધુ લોકો દટાયા

ચોમાસામાં ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ … Read More

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ લોકોનાં ઘરોમાં નુક્શાન

જૂનાગઢમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરમાં ૧૦૦ ઘરોમાં તબાહી સર્જાઈ છે. લોકોના ઘરોમાં કાદવ કીચડ … Read More

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયાં છે.ગત તા.૧ જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે … Read More

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા

જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શહેરને પાણી પુરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવેલા ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જૂનાગઢ શહેરમાં સવારે … Read More

જૂનાગઢ જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત, ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ્ય પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક … Read More