જુનાગઢમાં લીલા દુષ્કાળની સ્થિતિ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલ ભારે વરસાદને કારણે જાનમાલને નુકસાન થયું છે, ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે. સાથે જ ઘેડ વિસ્તારમાં વર્ષોની માંગણી છતાં … Read More

ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું ,જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને થશે ફાયદો

રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -૧ માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.ભાદર-૧ ડેમ એ રાજકોટ જિલ્લાની … Read More

જુનાગઢમાં ભવનાથ ખાતે ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરવાનો લેવાયો ર્નિણય

શિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા પ્રવાસીઓ શિવરાત્રીના મેળા પહેલા જ ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે બંધ રાખવામાં … Read More

જુનાગઢની એસઆરએલ લેબમાં આગ લાગી

જૂનાગઢમાં સરદારબાગ પાસે બસ સ્ટેશન નજીક દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલી એસ.આર.એલ.નામની ખાનગી લેબોરેટરીમાં અચાનક જ આગ લાગી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લેબોરેટરીની … Read More

જુનાગઢમાં મીની વાવાઝોડાના કારણે સિવિલ હોસ્પિટલમાં એલીવેશનનો ભાગ અને કાચ તૂટતા લોકોમાં ભયનો માહોલ

વાતાવરણ આવેલ અચાનક બદલાવના કારણે રાજ્યમાં ભારે પવન સાથે કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો  ત્યારે જૂનાગઢમાં મીની વાવાઝોડાના આગમનથી શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું, સાથોસાથ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષ પડી જવાની … Read More

જુનાગઢ કલારંગ નાટ્ય મંદિર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા સંદેશ ફેલાયો

તા. ૯ થી ૧૫ નવે. દરમ્યાન જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર, પાતાપુર, નવાગામ, ચોરવાડી, પત્રાપસર, આંબલિયા, પ્લાસવા, ઈવનગર, માખિયાળા, નવા-પીપળિયા, મંડલીકપુર સહિતના ૧૧ ગામમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ ક્લિન ઇન્ડિયા, નાટકનું આયોજન કરાયું … Read More