સુરતની સચિન જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગના બનાવથી અફરાતફરી
સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધ રાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની … Read More
સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધ રાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની … Read More
ઉના વેરાવળ રોડ પર આવેલ આનંદવાડીની પાછળના ભાગે વડાલા વિસ્તાર વચ્ચે પડતર કચરો તેમજ ઝાડમાં અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કચરો વાસ બળીને … Read More
સંસદના શિયાળુ સત્રમાં ગુરૂવારના રોજ રાજ્યસભામાં વન્ય જીવ(સંરક્ષણ) સંશોધન બીલને મંજૂરી કરવામાં આવી છે. આ બીલ દ્વારા હવે વન્ય જીવોનું સંરક્ષણ અને તેમના સારા જીવનધોરણ માટે કરવામાં આવતી કામગીરી માટે … Read More
ભાવનગરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા. ૮-૧૨-૨૦૨૨ને રોજ સાંજેના સમયે પૃથ્વી પછીનો બીજા ક્રમનો મંગળ ગ્રહ વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક હતો. જેને હાઈ રેન્જના વિવિધ … Read More
જામનગરના નવાગામ વિસ્તારમાં ખાનગી દવાખાનાની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્ક થતા બાજુમાં પડેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંડરગ્રાઉન્ડ ૧૧ કેવીના વાયર સુધી પહોંચી હતી. જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં … Read More
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્પોરેશન … Read More
ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર હીટ વેવનો પ્રકોપ ચિંતાજનક દરે વધી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આટલી તીવ્ર … Read More
સંસદનું શિયાળુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું … Read More
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલાશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરાશે. આ પહેલા એવું થતું હતું … Read More
આમ આદમી પાર્ટીએ દિલ્હીની છોટી સરકાર એટલે કે એમસીડી ઉપર પણ કબજો જમાવી લીધો છે આંકડા મુજબ પાર્ટીએ ૧૩૪ બેઠકો જીતી છે જ્યારે ભાજપે ૧૦૪ બેઠકો જીતી છે અને કોંગ્રેસના … Read More