પાકિસ્તાનમાં ભારે વરસાદથી ૨૫ ના મોત, ૧૪૫ ઘાયલ

  પાકિસ્તાનમાં શનિવારે મુશળધાર વરસાદને કારણે ૨૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૪૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો … Read More

રાજકોટમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બેડા અને ડોલ સાથે વિરોધ દર્શાવ્યો

રાજકોટના વધુ એક વોર્ડમાં પાણીની પારાયણ શરૂ થઇ છે. ચોમાસું પાછું ઠેલાવવાની આગાહી વચ્ચે પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર ૧૧ના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા … Read More

‘બિપરજોય’ વાવાઝોડું આજે ૧૮૦ કિમીની ઝડપે ત્રાટકશે, કેરળ-કર્ણાટકમાં પડશે વરસાદ

વાવાઝોડું બિપરજોય હાલમાં અરબી સમુદ્રમાં છે. તોફાનના કારણે કેરળ અને કર્ણાટક સહિતના દરિયા કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે. આજે વાવાઝોડાના કારણે ઝડપી પવન પણ ફૂંકાશે.વાવાઝોડું બિપરજોય આગામી ૩૬ કલાકમાં … Read More

મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી

મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. … Read More

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ છે. જેમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ગુજરાતના  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે … Read More

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ૨ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ સમયસર ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ૨૦ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આગ લાગવાનું … Read More

ગુજરાતમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી ૪૮ કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી … Read More

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આગ લાગતાં ફર્નિચર અને દસ્તાવેજો બળીને ખાક

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટનાથી અફડાતફડી મચી ગઇ છે. ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના ઘટતા જ તાબડતોડ આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, માહિતી … Read More

વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા … Read More

દેશમાં શોર્ટ સર્કિટના કારણે વર્ષમાં આશરે ૨૪,૦૦૦ આગના બનાવ બન્યા

ઉનાળો શરૂ થાય એટલે આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. આગના બનાવોમાં કેવી તકેદારી રાખવી અને આગના બનાવોને રોકવા અંગે શું કરવું જોઈએ તેને લઈને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news