પાકિસ્તાની નૌકાદળને તૈયાર કરી રહ્યું છે ચીન!…

છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ વધ્યું છે, આ જ કારણ છે કે ભારતે પણ ચીન સાથે વ્યવહાર કરવાનો આગ્રહ રાખ્યો છે. પરંતુ આ દરમિયાન ભારતની નજર તેના … Read More

ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ … Read More

ખરાબ હવામાનના કારણે ઈન્ડિગો ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ આવવાને બદલે પાકિસ્તાન પહોચી

અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ, લાહોર નજીક પાકિસ્તાનમાં લાહોર તરફ જતી રહી હતી અને લગભગ ૩૦ મિનિટ પછી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી હતી. જણાવવામાં આવ્યું કે આ દરમિયાન … Read More

પાકિસ્તાનમાં ભારે વરસાદથી ૨૫ ના મોત, ૧૪૫ ઘાયલ

  પાકિસ્તાનમાં શનિવારે મુશળધાર વરસાદને કારણે ૨૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૪૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો … Read More

પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૯ પર પહોંચી ગયો છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ … Read More

પાકિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસમાં થયો બોમ્બ બ્લાસ્ટ, ૨ લોકોના મોત, ૪ લોકો ઘાયલ

પાકિસ્તાનમાંથી એક ભયંકર દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં ક્વેટા જતી ઝાફર એક્સપ્રેસમાં ગુરુવારે ધમાકો થયો હતો. આ બ્લાસ્ટમાં બે મુસાફરોના મોત થઈ ગયા છે અને ચાર અન્ય ઘાયલ થઈ … Read More

પાકિસ્તાનમાં તમામ લોકોએ સાંજ પડતા પહેલા બજારમાં પોતાનું કામ પૂરું કરી લેવું પડશે, જ્યારે લગ્ન પણ રાત પડતા પહેલા કરવા પડશે

પાકિસ્તાનમાં ઉર્જા સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે. આર્થિક સંકટની સાથે ભારતનો પાડોશી દેશ પણ વિજળી સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત વધી રહેલા ઉર્જા સંકટને રોકવા માટે સરકારે ઉર્જા … Read More

ભારત સરકારે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના હાલમાં થઈ છે, તેના પર અમે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા … Read More

મોદીના ટ્‌વીટનો જવાબ આપતા પાકિસ્તાનના પીએમએ ટ્‌વીટ કરી આભાર વ્યક્ત કર્યો

પાકિસ્તાનમાં ચોમાસુ વરસાદે દેશમાં ભીષણ તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધી ૧૧૦૦ જેટલા લોકોના મોત થયા છે. પૂરને કારણે ખેતરમાં ઉભેલો પાક પણ ધોવાયો છે. તો જે લોકો બચી ગયા … Read More

પાકિસ્તાનમાં પુરથી ૬.૮ લાખ ઘરનો વિનાશ : ૧હજાર લોકોના મોત

પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર … Read More