મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી

મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. … Read More

યુપીના મુરાદાબાદની ઈમારતમાં આગ લાગતા ૫ લોકોના મોત

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચાર માળના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની છે. ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ત્રણ બાળકો પણ સામેલ છે. મૃતકોમાં … Read More