બરેલીમાં આગમાં ચારના મોત, માલિક સહિત આઠ સામે કેસ

બરેલી: ઉત્તર પ્રદેશમાં બરેલી જિલ્લાના ફરીદપુર વિસ્તારમાં સ્થિત એક ફોમ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ચાર કામદારોના મોત થયા છે. આ સંબંધમાં ફેક્ટરી માલિક સહિત આઠ સામે અપરાધ હત્યાનો ગુનો નોંધવામાં … Read More

નદીઓને પ્રદૂષિત કરતા પાંચ એકમોને સીલ કરાયા

સહારનપુરઃ  ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સહારનપુર જિલ્લામાં હિંડોન નદીમાં પ્રદૂષણ ફેલાવતા પાંચ ઔદ્યોગિક એકમોને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશ મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓની ટીમે સંબંધિત એકમોને … Read More

બુલંદશહર: ઘરમાં કાર્યરત કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ચાર લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર જિલ્લાના નગર કોતવાલી વિસ્તાર હેઠળ ડપોલી રોડ પર ખેતરની વચ્ચે બનેલા મકાનમાં શુક્રવારે 31મી માર્ચે થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં ચાર લોકોના મોતની પુષ્ટિ … Read More

આજે વિશ્વ ચકલી દિવસઃ આવો આપણી સાથે નારાજ થયેલી ચકલીઓને સમજીએ, તેને બચાવી લઇએ, ઇટાવા જિલ્લો ચકલીનો સૌથી મોટો સંરક્ષક બન્યો

આજે વિશ્વ ચકલી દિવસે ચકલીઓના સંરક્ષણને લઈને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના લોકો દેશમાં ઝડપથી લુપ્ત થતી ચકલીની પ્રજાતિના રક્ષણ માટે આગળ આવ્યા … Read More

ઉત્તરપ્રદેશના લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ, ૩ લોકોના મોત, ઘણા લોકો દટાયા હોવાની આશંકા

ઉત્તરપ્રદેશના લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે … Read More

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઠંડીનું જોર હજુ યથાવત, લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચ્યું

યુપીના કાનપુરમાં ઠંડીનું જોર ચાલુ છે. લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં વધતી જતી ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકના દર્દીઓને … Read More

ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ, આ વિસ્ફોટમાં બે લોકોના મોત

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની બહાર આજે થયેલા પ્રચંડ સિલિન્ડર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. વિસ્ફોટથી … Read More

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે ૩૪ લોકોના મોત,૪૫ જિલ્લામાં હાઇ-એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે,પ્રશાસન તરફથી લખનૌ સહિત … Read More

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં લાગી આગ, ૫ ના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. … Read More

ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી … Read More