વરસાદની મોસમમાં વૃક્ષો વાવો, પાણી બચાવોઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વરસાદની મોસમમાં વૃક્ષો વાવવા અને પાણી બચાવવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો … Read More

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More

પીએમ મોદીએ કરી ‘મન કી બાત’ : નદીને ‘મા’ કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

પીએમ મોદીએ આજે મન કી બાત થકી દેશને સંબોધિત કર્યો હતો.મન કી બાતનો આ ૮૧મો એપિસોડ હતો. તેમણે આર્થિક સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે, … Read More