ઉત્તરપ્રદેશના લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ, ૩ લોકોના મોત, ઘણા લોકો દટાયા હોવાની આશંકા

ઉત્તરપ્રદેશના લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે … Read More

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઠંડીનું જોર હજુ યથાવત, લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચ્યું

યુપીના કાનપુરમાં ઠંડીનું જોર ચાલુ છે. લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં વધતી જતી ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકના દર્દીઓને … Read More