ઉત્તરપ્રદેશના લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ, ૩ લોકોના મોત, ઘણા લોકો દટાયા હોવાની આશંકા

ઉત્તરપ્રદેશના લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે … Read More

ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી … Read More

લખનઉના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ, ૨ના મોત, અનેક કર્મચારી ફસાયા

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં આવેલા દેવા રોડ પર આવેલા કેટી ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ … Read More