ખેડાનાં વરસોલા પાસે એક પેપર મીલમાં ભીષણ આગની ઘટના

ખેડા: રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બનવા પામી હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની … Read More

સુરેન્દ્રનગરઃ હરીપર ગામ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી વિના ઉત્પાદન શરૂ કરતા તપાસ કરાઈ

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી ન હોવા છતાં ઉત્પાદન શરૂ થતાં જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે ફેક્ટરીમાં જઈને તપાસ કરી હતી અને … Read More

ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત

ગુજરાતના ૮૫% જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨-૨૩ના અહેવાલ પર આધારિત ડેટા … Read More

ખારાઘોડા ગામમાં હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં દુઃખનો માહોલ

સુરેન્દ્રનગરઃ દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે … Read More

કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ-મુળી તેમજ તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતપૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ … Read More

સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજ કામ વખતે ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત, ક્યારે અટકશે આ શિલશિલો ?

અમદાવાદઃ સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બેસેલ ખનીજ કામ દરમિયાન ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થવાની એક દુર્ઘટના બનવા પામી છે. શનિવારે સાંજે બનેલી આ દુર્ઘટના સરકારી ખરાબાની જમીનમાં 100 ફૂટ … Read More

M/S. DCW દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં ફેલાવામાં આવી રહેલા પ્રદૂષણ સામે જીપીસીબી દ્વારા શા માટે નથી કરાઈ રહી કડક કાર્યવાહી?

સંરક્ષિત ઘુડખર અભ્યારણ્ય પ્રદૂષણના પગલે અસુરક્ષિત મે. ડીસીડબ્લ્યુને શું છાવરી રહી છે જીપીસીબી? વર્ષોથી ઘુડખર અભ્યારણ્યમાં પ્રદૂષણ ફેલાવી રહી છે ડીસીડબ્લ્યુ ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીનું જિલ્લા સ્તરની સમિતિ દ્વારા નિરીક્ષણ કરાશે, … Read More

મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં ૧૫થી વધુ દુકાનોમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે ૧પથી … Read More

બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news