સુરેન્દ્રનગરમાં પાણી માટે લોકો ટેન્કર પાસે લાઈનો લગાવતા જોવા મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા પડાપડી થતી હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. … Read More

સુરેન્દ્રનગરના સાયલાના વખતપર ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ સુરેન્દ્રનગરમાં મેડિકલ વેસ્ટનો ઢગલો ઠાલવી અજાણ્યા ઈસ્મો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. સાયલા તાલુકાના વખતપર પાસે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા માણસો ઠાલવીને પલાયન થઇ … Read More

વઢવાણમાં રાજ મહેલના ગેટ પાસે લાગી ભીષણ આગ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબુ

સુરેન્દ્રનગરના વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ ભયાવહ આગમાં ઇલેકટ્રીક વાયરો બળતા વિસ્તારમાં ઘોર અંધારપટ્ટ છવાઇ ગયો હતો. વઢવાણ સ્ટેટના ખારવાની પોળે … Read More

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપમાં અચાનક આગ લાગી

સુરેન્દ્રનગરમાં આગના બનાવોમાં દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ શહેરના ઓવરબ્રિજ પાસે આવેલા ઓમ સાંઇ પેટ્રોલ પંપ પર થયો હતો. જેમાં પંપમાં આગ લાગ્યા અંગે ફાયર … Read More

સુરેન્દ્રનગરમાં હાઈવે પર ચાલતા વાહનોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી

સુરેન્દ્રનગરમાં શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન ૨૧.૧ અને ગુરૂત્તમ તાપમાન ૩૩.૫ નોંધાયું હતું. આમ દિવસ ભર દરમિયાન તાપમાનમાં ૧૨.૪ ડિગ્રી જેટલો વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. ધુમ્મસના પગલે સુરેન્દ્રનગરના હાઇવે પર … Read More

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More

બોડિયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે. પશુપાલકો પણ ઢોરને તળાવ પાસે ચરાવવા … Read More

સુરેન્દ્રનગર જિલ્લાની ભૂગર્ભ ગટર યોજનાના કામોને મુખ્યમંત્રીની મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આકાર પામનારી ધ્રાંગધ્રા નગરની આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ ૬ હજાર જેટલા ઘરોને મળશે. એટલું જ નહિ, નગરપાલિકામાં હાલ જનરેટ થતા પાંચ એમ.એલ.ડી … Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ વરસાદથી કપાસને નુકસાન : ખેડુતો

સુરેનદ્રનગર જિલ્લાના ખેડૂતોને વરસાદ ન થવાના કારણે અને હાલ પાક છેલ્લા તબક્કામાં હતો ત્યારે વરસાદ થતા  મોમાં આવેલો કોળીયો છીનવાઇ જવા જેવી સ્થિતી સર્જાતા જિલ્લાબભરના ખેડૂતોને સરકારે પાક નુકસાનીનું વળતર … Read More

સુરેન્દ્રનગરના એઆરટીઓએ ૬૦૦ કિમીની સાઇકલયાત્રા ૩૭ કલાકમાં પૂર્ણ કરી

સુરેન્દ્રનગર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ૫૮ વર્ષીય એઆરટીઓએ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ૬૦૦ કિમીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા પુરી કરવાની સમયમર્યાદા ૪૦ કલાકની હતી તેના બદલે … Read More