અહીં તથાગત બુદ્ધની સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની કરવામાં આવે છે પૂજા

કુશીનગર:  કુશીનગર, ભગવાન બુદ્ધના મહા પરિનિર્વાણ સ્થળ, સમગ્ર વિશ્વમાં બૌદ્ધ સમુદાયના ભક્તોના આસ્થાના કેન્દ્ર તરીકે જાણીતું છે, પરંતુ ધાર્મિક વિવિધતાથી ભરેલા આ શહેરમાં આવેલું થાઈ મંદિર એક પ્રતીક છે. બૌદ્ધ … Read More

જય ગણેશઃ ઐતિહાસિક ગણેશવડ મંદિર જ્યાં સદીઓ જૂના વડના થડમાં પ્રતિકૃતિ રૂપે છે શ્રી ગણેશજી

આજે જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગરઃ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક … Read More

હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે … Read More