ઉત્તરકાશીમાં રોડ-રસ્તા બંધ, ૪૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, ૫૦થી વધુ ઈમારતોને નુકસાન

વરસાદી આફતે દેશભરમાં તબાહી મચાવી દીધી. ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્ય જળમગ્ન બન્યા છે. ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે ઉત્તરકાશીમાં પણ સ્થિતિ બગડવા લાગી છે. ભારે … Read More

બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો

તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના … Read More

ખેડાના ૩૨ ગામોના કુલ ૨૩ હજાર વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સાબરમતી વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના તાબા હેઠળ ગોબલજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ કચેરી … Read More

કલોલના ૩ ગામોમાં ૮ કલાક વીજ પુરવઠો બંધ રહેશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીની માંગ વધી જતી હોય છે. જેનાં કારણે ઘણીવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનાં પગલે યુજીવીસીએલ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય … Read More