પાણીની ફરિયાદોના નિવારણ માટે વડોદરા મનપા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કર્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળામાં લોકોની પાણીને લગતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કંટ્રોલ રૂમ એટલે કે ફરિયાદ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં ફોન … Read More

ભાભર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડતા પાકમાં પાણી ફરી વળ્યું

બનાસકાંઠા જિલ્લામાં નહેરોને લઇ ખેડૂતો ખેતી કરતા થયા છે. નર્મદા યોજના હેઠળ જિલ્લાના સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર, વાવ સહિતના તાલુકાઓમાં પાણી માટે નહેર આવતાં ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ગુજારી … Read More

જાપાનમાં ફાયર વોકિંગ ફેસ્ટિવલ યોજાયો

જાપાનના ટોક્યોમાં રવિવારે ફાયર વોકિંગ ફેસ્ટિવલ યોજાયો. અહીંના માઉન્ટ તાકાઓમાં હિવાતરી મત્સુરીમાં દર વર્ષે આયોજિત આ ફાયર ફેસ્ટિવલમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ભાગ લીધો. ફાયર વોકિંગ ફેસ્ટિવલમાં સળગતા કોલસા પર … Read More

ગાંધીધામની ચિરઈ સોલ્ટ ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ

ઔધોગિક નગરી ગાંધીધામ નજીક ફરી આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સેજ પાસે આવેલી ચિરઈ સોલ્ટ ઈન્ડિયા પ્રા. લી. નામની ફેકટરીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ તંત્ર … Read More

સુરતમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ

સુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાય નહોતી. … Read More

મહેસાણામાં ૩૧ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાની માંગ

મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી ૧૫ મી માર્ચથી બંધ કરવાની જાહેરાત સામે બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.જો … Read More

કચ્છના ઈન્ડિયાબ્રિજ પાસેથી ઓવરલોડ ખનીજ ચોરીના ૪૧ ડમ્પર ઝડપી લેવાયા

લાંબા સમયથી ખાવડાના સરહદી વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદ મળતા આ દુષણને અટકાવવા માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધીક્ષક સૌરભ સિંધ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ … Read More

મલેશિયા, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા

ઈન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મલેશિયાના કુઆલાલંપુરમાં ૫૦૪ કિમી દક્ષિણપશ્ચિમમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જ્યારે ફિલિપાઈન્સના મનિલાના … Read More

નડિયાદના એક મકાનમાં ભીષણ આગ લગતા ઘરનો સામાન બડીને ખાક

નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસટી નગર ની પાસે સોસાયટીમાં રહેતા, મકાનમાં એકાએક આગ લાગી હતી. આ મકાનના ઉપરના માળે આગ લાગતા ઘર માલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભયનો … Read More

સંખેડાના કછાટા ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયું

સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાં છેવાડે નર્મદાની કેનાલ આવેલી છે. આંબાપુરા તરફથી આવતી નર્મદાની આ માઇનોર કેનાલનો છેવાડાનો ભાગ કછાટા ગામની સીમમાં છે. સીમમાં આવતી નર્મદાની આ કેનાલમાં આખી સીઝનમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news