મેઘાલય, ત્રિપુરા અને અસમમાં પૂરથી ભારે તબાહી

અસમ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં ૩૧ લોકોના મોત થયા છે. અસમના ૨૮ જિલ્લામાં આશરે ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે એક લાખ જેટલા લોકો રાહત … Read More

સ્પાઇસજેટના વિમાનમાં ઉડાન ભરતા એન્જિનમાં લાગી આગ

બિહારના પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી રહેલી સ્પાઇસ જેટના વિમાનમાં આગ લાગી છે. વિમાનમાં ઘણા યાત્રા સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે … Read More

રાજકોટમાં ફાયર એનઓસીની નોટિસ બાદ કાર્યવાહી નહીં કરાતા વીજ કનેકશન કપાશે

રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ શહેરની ઈન્ક્‌મટેક્સ ઓફિસમાં પહોંચી હતી અને અધિકારીઓને ફાયરના સાધનો ફિટ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફાયર એનઓસીની નોટિસ બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો વીજ કનેક્શન કપાશે. ઇન્કમટેકસ … Read More

૧૭૬ કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટની લાઈનમાં ભંગાણ : પાણીનો વ્યય

૧૭૬ કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવતી પાણીની ૨૦૦ એમએમ લાઇનના એરવાલની લાઇનમાં એમ.જી.વી.સી.એલ. દ્વારા કેબલ નાખવા માટે ડ્રિલીંગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું. જે રીપેર કરી … Read More

હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની આગાહી આપતા યલો એલર્ટ જાહેર કર્યું

મુંબઇમાં સીઝનનો પ્રથમ ભારે વરસાદ રવિવારે સંભાવના છે. ભારત હવામાન વિભાગે રવિવારે અને સોમવારે મુંબઇ, થાણે અને પાલઘરમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ચેતાવણી આપતાં એલર્ટ જાહેર કર્યું છે. ગુરૂવારે … Read More

વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સનું નામ ડબ્લ્યુએચઓ બદલશે

હવે મંકીપોક્સ યુરોપ અને અમેરિકાના ભાગોમાં ફેલાઈ ગયું છે.  ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે ડબ્લ્યુએચઓ મંકીપોક્સ વાયરસ અને તેનાથી થતા રોગનું નામ બદલવા માટે વિશ્વભરના નિષ્ણાતો સાથે … Read More

ગાંધીનગરમાં કચરામાંથી અદ્યતન પ્લાઝમા સિસ્ટમ વિકસાવાશે

ગાંધીનગર શહેરનો વધતો જતો કચરાનો નિકાલ મોટી સમસ્યા બની ગયો છે. ડમ્પીંગ સાઈટ ઉપર ઊભા થતાં પ્રશ્નો અને દુર્ગંધ સહિત પ્રદુષણના પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા માટે લાંબા સમયથી વિચારણા ચાલી … Read More

યુપી-રાજસ્થાનમાં આંધી-તોફાનની સંભાવના

ચોમાસુ ગમે ત્યારે યુપીમાં દસ્તક આપી શકે છે. તે આગામી બે દિવસમાં યુપીને તેનુ ગંતવ્ય સ્થાન બનાવી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી પાંચ દિવસ યુપી, ઉત્તરાખંડ, બિહાર … Read More

અમરેલીના બાબરા શહેરમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા

હાલ કોરોના સંક્રમણ પણ ધીમે ધીમે રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ વધી રહ્યું છે. અમરેલી શહેરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સ્વચ્છતા જળવાય રહે તે પણ જરૂરી છે … Read More

બનાસકાંઠાના વડગામમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news