મેઘાલય, ત્રિપુરા અને અસમમાં પૂરથી ભારે તબાહી

અસમ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં ૩૧ લોકોના મોત થયા છે. અસમના ૨૮ જિલ્લામાં આશરે ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે એક લાખ જેટલા લોકો રાહત … Read More

મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ચક્રવાતી વાવાઝોડાએ કહેર સર્જી

મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાએ હોનારત સર્જી છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ ૪૭ ગામમાં ૧૦૦૦ થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ૧૦૦૦ થી વધારે લોકો બેઘર બની ગયા છે. જોકે … Read More