રાજકોટમાં ફાયર એનઓસીની નોટિસ બાદ કાર્યવાહી નહીં કરાતા વીજ કનેકશન કપાશે

રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ શહેરની ઈન્ક્‌મટેક્સ ઓફિસમાં પહોંચી હતી અને અધિકારીઓને ફાયરના સાધનો ફિટ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફાયર એનઓસીની નોટિસ બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો વીજ કનેક્શન કપાશે. ઇન્કમટેકસ … Read More

ઔદ્યોગિક એકમો વીજ કનેકશનના લીધે બંધ છે

રાજકોટમાં એકલા માત્ર મેટોડાની જ વાત કરીએ તો એચટી કનેક્શન માટે છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ જેટલી અરજી કરવામાં આવી છે. તે તમામ અરજી રદ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉદ્યોગકારોમાં ઊઠી … Read More