વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામકંડોરણા ખાતે 11 ઓક્ટોબરે યોજાનારી વિરાટ જનસભામાં જોડાવા માટેનો ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

જામકંડોરણા ખાતે તા.૧૧/૧૦/૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ જનસભામાં સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયંતિભાઇ રામોલીયાનું આહવાન ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન … Read More

ટ્રકોમાં ભેળસેળ કરી ૯૯.૧૧ લાખનો કોલસો ઓળવાયો

કંડલા-ગાંધીધામથી નિકળતી કોલસા ભરેલી ટ્રકોમાં જતા કોલસા ચોરીનો એક વધુ કારસો નોંધાયો છે ,જેમાં ભારાપરની કંપનીએ અલગ અલગ ટ્રકો મારફત પઠાણકોટ મોકલેલા સારી ગુણવત્તાના સ્ટીમ કોલસામાં ભેળસેળ કરી રૂ.૯૯.૧૧ લાખનો … Read More

ભારતીય વિદેશ મંત્રી યુક્રેન સંકટ પર દુનિયાને ભારતના મનની વાત જણાવી

ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર આખી દુનિયાની નજર છે. બીજી તરફ આ મુદ્દાને લઈને ભારતના વલણને લઈને સતત સવાલ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં … Read More

નેશનલ ગેમ્સ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે બોક્સિંગ સ્પર્ધા યોજાઈ

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨નું ગુજરાત યજમાનબન્યું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ શુભેચ્છાઓ આપી  હતી. હર્ષસંઘવીએ નેશનલ ગેમ્સ અંતગર્ત … Read More

ગૌચરની જમીન પર દબાણની નોટિસ આપવા ગયેલી ટીમને બનાવાઈ બંધક,પોલીસે છોડાવ્યાં

સાબરમતી જવાહર ચોકમાં આવેલી ગૌચરની જમીન પર ગેરકાયદે ઉભા થઈ ગયેલા વિશ્વકર્મા નગરના બાંધકામને નોટિસ આપવા મહિલા રેવન્યૂ તલાટી ટીમ સાથે પહોંચ્યાં હતાં. ૨૫૦ જેટલા માણસોના ટોળાંએ ટીમને ઘેરી લઈ … Read More

છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસાની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે

રાજસ્થાનમાં વિજળી સંકટ વધુ ઘેરી બન્યું છે. ૨૩ થર્મલ સ્ટેશનોમાંથી ૧૧એ વીજળીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટ્‌સને કોલસાની યોગ્ય સપ્લાય નથી મળી રહી. … Read More

ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં આગ, ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે

ઉત્તર દિલ્હીમાં આવેલી ગાંધીનગર કાપડ માર્કેટમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગી હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે ફાયરવિભાગની ૩૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન … Read More

બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં ૪૦ લોકો વહી ગયા, ૪ના થયા મોત

દુર્ગા વિસર્જનનો પ્રસંગ બંગાળના કેટલાંક પરિવારો માટે દુઃખના સમાચારો લઈને આવ્યો. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં મોટી દુર્ઘટના ઘટી. માલબજારમાં આવેલી માલ નદીમાં દુર્ગા વિસર્જન દરમિયાન મળેલાં કરુણ સમાચારોએ સ્થિતિ ગમગીન … Read More

બોટાદ રેલવે પ્રસાસન અને જાયન્ટ્‌સ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન પર સફાઈ ઝૂંબેશ હાથ ધરી ઉજવણી કરી

ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ … Read More

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં લાગી આગ, ૫ ના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news