વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામકંડોરણા ખાતે 11 ઓક્ટોબરે યોજાનારી વિરાટ જનસભામાં જોડાવા માટેનો ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

જામકંડોરણા ખાતે તા.૧૧/૧૦/૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ જનસભામાં સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયંતિભાઇ રામોલીયાનું આહવાન ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન … Read More