વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામકંડોરણા ખાતે 11 ઓક્ટોબરે યોજાનારી વિરાટ જનસભામાં જોડાવા માટેનો ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

જામકંડોરણા ખાતે તા.૧૧/૧૦/૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ જનસભામાં સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયંતિભાઇ રામોલીયાનું આહવાન ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન … Read More

માલધારીઓ ગૌચરની જમીન દબાવવા બાબતે વિસાવદર બંધ પાળી રેલી યોજી રજૂઆત કરી

વિસાવદર ગૌ રક્ષા સમિતિ અને સોનલ ગ્રુપ સમિતિ દ્વારા રોજ વિસાવદર બંધનુ એલાન આપવામાં આવ્યું હતુ. ત્યારે વિસાવદરના તમામ વેપારી દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને સંપૂર્ણ ટેકો આપેલો હતો. … Read More