મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં મંગળવારે એક સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી હોવાના સમચાર પ્રકાશમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્ટૂડિયો ગોરેગાંવ લિંક રોડ પર આવલી ઈનઓર્બિટ મોલ નજીક આવેલ … Read More