દાદરા નગર હવેલીમાં મોરનો શિકાર કરનારા શખ્સને વનવિભાગે ઝડપી પાડ્યો

દાદરા નગર હવેલીને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા જંગલોમાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળી હતી. વન વિભાગ દ્વારા … Read More

ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગની અપીલ

વલભીપુર તાલુકાના પૂર્વ દિશા તરફના ગામડાઓમાં જેમાં પાટણા,માલપરા,પાણવી અને ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર તેમજ બોટાદ તાલુકાના રોહીશાળા ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવેલ અને ત્યારબાદ … Read More

૨૦૧૮માં જાહેર થયેલી વનરક્ષકની પરીક્ષા ટુંક સમયમાં યોજાશે

રાજ્યના વન વિભાગમાં વન રક્ષક વર્ગ-૩ની ૩૩૪ જગ્યા માટે વર્ષ ૨૦૧૮માં બહાર પડેલી ભરતી પ્રક્રિયા કોઈ ને કોઈ કારણોસર અટવાયા બાદ હવે ચાર વર્ષ પછી આખરે આ પ્રક્રિયા આગળ ધપાવવાની … Read More

૧૮ લાખના ખેરના લાકડા સાથે એકની ધરપકડ કરતી દાદરાનગર ક્રાઈમ બ્રાન્ચ

વલસાડ: દાદરા નગર હવેલી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખેરના ૧૧ ટન લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. સૂત્રો અનુસાર દાદરા નગર હવેલીના એસપી હરેશ્વર … Read More

વન વિભાગની જમીનમાં ગેરકાયદેસર બોર બનાવતા ૩ લોકોની ધરપકડ

ભુજ : વન વિભાગ દ્વારા આરોપીઓની પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલી વિગતો અનુસાર મીઠાના અગર બનાવવાની તૈયારી માટે બોર બનાવવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન બોર બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું … Read More

ગાંધીનગરમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું નિકંદન

રાજ્યના પાટનગર ગાંધીનગર એક સમયે હરિયાળા નગર તરીકે વિખ્યાત હતું. પરંતુ વિકાસની આંધી શરૂ થતાં જ હજારો વૃક્ષોનો ભોગ લઈ સિમેન્ટ/કોંક્રીટના જંગલો ઉભા કરી દેવામાં આવ્યાં છે. દર વર્ષે ચોમાસાની … Read More

બાવળામાં 10 ફૂટ લાંબા અજગરનું કેસરડી ગામની સીમમાંથી કરાયું રેક્સ્યુ

હાલ જિલ્લામાં મેધમહેર જોવા મળી રહી છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદમાં ભાગ્યે જ જોવા મળતા સરીસૃપો દેખાતા હોય છે. ત્યારે બાવળાની કેસરડી ગામમાં 8થી 10 ફૂટ લાંબો અજગર જોવા … Read More

સંજેલી રેન્જ દ્વારા જંગલ વિસ્તારમાં 800થી 1000 હેકટરમાં દબાણ દૂર કર્યા

સંજેલી તાલુકો એ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ તાલુકો છે જેની આસપાસ ડુંગરોની ચાદરો ફેલાયેલ તાલુકો છે ત્યારે સંજેલી વનવિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરીની જહેમત ઉઠાવી હતી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો હરિયાળી મય … Read More

છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો પણ … Read More

દીપડાથી લોકોને બચાવવા રેડિયો કોલર લગાડી અભ્યાસ શરૂ

સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ નોંધપાત્ર સંખ્યામાં છે. અને સીમ વિસ્તારમાં રહેતા લોકો પર વન્યપ્રાણી દ્વારા કરાતા હુમલાના સૌથી વધુ બનાવોમાં દીપડા સાથેનું ઘર્ષણજ વધુ હોય છે. આથી દીપડાની … Read More