જેતપુર પાસેથી વન વિભાગે પકડી કેદ કરેલા ૮ સિંહોને મુક્ત કરવા કરાઈ માંગ

તાજેતરમાં ગીર જંગલ અભ્યારણ્યના આઠ સિંહોને જેતપુર તાલુકામાંથી કેદ કરવામાં આવેલ છે તે તમામને સત્વરે મુક્ત કરવા અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઇ વિરૂધ્ધ સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનાર વન … Read More

સિંહોના અપમૃત્યુ મામલોઃ હાઇકોર્ટે સરકાર પાસે ૨૭ જાન્યુ સુધીમાં માંગ્યો જવાબ

ગીરના જંગલમાં સિંહોના અપમૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી લીધી છે. ચીફ જસ્ટીસના હુકમ બાદ પણ રેલ્વે મંત્રાલય અને કેન્દ્ર-રાજય સરકારે જવાબ રજૂ નહી કરતા હાઇકોર્ટે ૨૭ જાન્યુઆરી સુધીમાં … Read More