નારોલના સુદામા એસ્ટેટમાં ઝેરી કચરાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ: GPCBના ફિલ્ડ ઓફિસરની બેદરકારી સામે પણ ઉઠ્યા પ્રશ્નો

અમદાવાદ: નારોલમાં આવેલા સુદામા એસ્ટેટના ગોડાઉન નં. ૨૧૩ અને ૨૨૩માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઝેરી કલર અને કેમિકલ વેસ્ટ (કચરો) લાવીને તેને સુકવી અને વેચાણ કરવાની ગંભીર પ્રવૃત્તિ ચાલી … Read More

પર્યાવરણ સુરક્ષા સામે શંકાસ્પદ પગલાં: જીપીસીબીના નવા ઓર્ડરથી નિરીક્ષણ વિના મંજૂરીનો માર્ગ ખુલ્યો

ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ના નામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા બહાર પાડવામાં આવેલ 16 ડિસેમ્બર 2025ના તાજેતરના ઓફિસ ઓર્ડરે પર્યાવરણપ્રેમીઓ અને નિષ્ણાતોમાં ચિંતા … Read More

અદાણી પોર્ટસ અને સેઝે નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું

વડોદરા: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિ સંબંધિત અવલંબન,તેની અસરો, જોખમો … Read More

સુરત સહિત ચાર શહેરો NCAP પુરસ્કારો 2025 હેઠળ હવાના ગુણવત્તામાં દેશના આગેવાન શહેરો તરીકે ઉભરી આવ્યા

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ સિટીઝ માન્યતા સમારોહ 2025 આજે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. EF&CC એ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ 130 શહેરોમાં … Read More

પર્યાવરણીય પાલન મજબૂત બનાવવા ભારતે રજૂ કર્યા નવા ઓડિટ નિયમો

સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો 2025 દ્વારા સ્વ–નિયમનને આપ્યો વેગ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો, 2025ને સત્તાવાર રીતે અમલમાં મૂક્યાછે. કેન્દ્રીય પર્યાવરણ, વન … Read More

પર્યાવરણીય પહેલઃ તરસાલી સખી મંડળની બહેનો 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા વેચી પગભર બની

રોજગારીની પહેલ સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો છાણ, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ અને શાકભાજી તથા પાંદડામાંથી બનાવેલ ખાતરની મદદથી 6થી 12 ઇંચની પ્રતિમા તૈયાર કરી વડોદરા તથા રાજ્ય બહાર પણ … Read More

વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC) ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે

ગ્રીન ગુજરાત પર ફોકસ: VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન સોલાર વિલેજથી માંડીને વિંડ પ્રોજેક્ટ સુધી, ગુજરાત સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય માટે થઈ રહ્યું છે સજ્જ VGRC: ગુજરાતનું હરિત ઊર્જા અભિયાન … Read More

ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ

વડોદરા: પર્યાવરણીય પુનઃ સ્થાપન અને ટકાઉપણું તરફના એક પગલામાં, ચાર્જઝોન દ્વારા ગેરી કમ્પાઉન્ડ, ગોત્રી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું, જેણે ગાઢ મિયાવાકી જંગલના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. પહેલ ટ્રી … Read More

RMC પ્લાન્ટના કારણે પર્યાવરણ પ્રદૂષણ અને માનવ આરોગ્ય પર થતી હાનિકારક અસરો બાબતે અમદાવાદમાં ફરિયાદ

અમદાવાદઃ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બનેલા રેડીમિક્સ કોન્ક્ર્રીટ (RMC) પ્લાન્ટો હવે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વધી રહેલા પ્રદૂષણ માટે નવા … Read More

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news