ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

ઓકટોબર સુધી સારો વરસાદ ન પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા

અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં બનાસકાંઠા: ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી … Read More

મારા કાર્યકર્તા – મારો પરિવારઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બનાસકાંઠા પ્રવાસ અંતર્ગત કાર્યકર્તા સાથે ભોજન કર્યું

પાલનપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ અંતર્ગત છેવાડાના ગામ વડવેરા ખાતે જગાભાઇ ગલાભાઇ અંગારીના ત્યાં પાર્ટીના દેવદુર્લભ … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના કણબીયાવાસ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું

મેરી માટી, મેરા દેશ, મીટ્ટી કો નમન, વીરો કો વંદન..  પાલનપુર: આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, … Read More

“આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર”

બનાસકાંઠાઃ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક આદિજાતિ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને એ સપનાને સાકાર કરતા આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે દાંતા ખાતે કેબીનેટ મંત્રી … Read More

બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનું પેકેજ

આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ … Read More

બનાસકાંઠામાં ૪.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી … Read More

બનાસકાંઠા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદથી ખેડુતો રાજી થયા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલો વરસાદ જોઇએ તો અમીરગઢમાં ૮૯ મિમી, કાંકરેજમાં ૪૮ મિમી, ડીસામાં ૨૬ મિમી, થરાદમાં ૨૬ મિમી, દાંતામાં ૭૮ મિમી, દાંતીવાડામાં ૩૯ મિમી, દિયોદરમાં ૫૧ મિમી, … Read More

બનાસકાંઠાના વડગામમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર … Read More

બનાસકાંઠાના ખેડૂતોએ પાણી માટે બાઈક રેલી યોજી

બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઉતરવું પડે છે. જેમાં થોડા સમય અગાઉ માલાણા તળાવ ભરવાને લઇ ૧૦ હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ … Read More