અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અદાણી સિમેન્ટે વર્લ્ડ વન ટાવર તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ્વે બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવે ઉમિયા ધામ સાથે આધ્યાત્મિક કેન્દ્રના વિકાસ સંબંધી રિયલ્ટી ક્ષેત્રમાં તેના સિમાચિહ્ન વારસાને વધુ સમૃધ્ધ … Read More

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપની જાહેરાત વડોદરા: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITsમાં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ … Read More

રાજ્યના ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વલસાડના લીલાપોર સ્થિત મહિલા આઇટીઆઈની મુલાકાત લીધી

આજે ટેકનોલોજીનો જમાનો છે, આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે: મંત્રી બલવંતસિંહ રાજપુત ઘર બેઠા રોજગારી મળી શકે તે માટે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે મંત્રી બલવંતસિહ … Read More

અદાણી સિમેન્ટ અને ક્રેડાઈએ ટકાઉ શહેરી વિકાસને સમર્પિત ‘નિર્માણોત્સવ’ શરૂ કર્યો

ભારતના શહેરી અને આવાસી દૃશ્યને ફરીથી વ્યાખ્યાયિત કરવાની વ્યૂહાત્મક પહેલરૂપે, અદાણી સિમેન્ટે ક્રેડાઈ સાથે ભાગીદારી કરીને ‘નિર્માણોત્સવ’ નામની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી છે — જે ટકાઉ, સ્માર્ટ અને ઉચ્ચ-પ્રદર્શનવાળા બાંધકામ … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

સ્વાસ્થ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને કરી લોન્ચ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને લોન્ચ કરી છે. ભારત બાયોટેક તરફથી વિકસિત આ વેક્સીન સરકારને ૩૨૫ રૂપિયા પ્રતિ … Read More

આજે દેશ પ્રતિભા, વેપાર અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સભાને પૃથ્વી માટે કામ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે ‘E’ એટલે પર્યાવરણની સમૃદ્ધિ. તેમણે આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર બનાવવાના પ્રયાસોને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news