બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનું પેકેજ

આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ … Read More

ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાને લઈ રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય અપાશે

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકાર ૭૦૦૦ રૂપિયા ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન … Read More

બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો

તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના … Read More

બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન સંદર્ભે તમામ વિભાગો પાસે વિગતો મેળવી કામગીરીની સમીક્ષા કરાઈ

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- – SEOC  ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની … Read More

રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું

ગુજરાતના કચ્છ બાદ રાજસ્થાનમાં બિપરજોય તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. ત્યારે પડતા પર પાટુ સમાન જાલોર જિલ્લાના સાંચોરમાં બંધ તૂટવાને કારણે અનેક … Read More

હર્ષ સંઘવીની દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરી પર સીધી નજર

બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રએ તમામ સજ્જતા કરી લીધી છે. રાજ્ય સરકારના પ્રધાનો દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓને રુબરુ પહોંચીને કરાવી રહ્યા છે. સતત જિલ્લાની સ્થિતી પર નજર રાખવામાં આવી … Read More