ગુજરાતના ૨૦૭ જળાશયમાં માત્ર ૪૨.૯૫ ટકા પાણી બચ્યું

રાજ્યમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. મોટાભાગનાં શહેરોમાં સરેરાશ એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. પણ હાલ ટેન્શન ગરમીનું નહિ, પાણીનું લેવા જેવું છે. કારણ … Read More

પાણી પર પણ સડસડાટ દોઢશે મેટ્રો!… કેરળના કોચીમાં શરૂ થશે દેશની પ્રથમ વોટર મેટ્રો

જમીનથી પાણીની નીચે મેટ્રો દોડ્યા બાદ હવે ટૂંક સમયમાં મેટ્રો પાણી પર પણ દોડશે. દેશની પ્રથમ વોટર મેટ્રો કેરળના કોચીમાં શરૂ થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ એપ્રિલ (મંગળવારે) … Read More

પાણીના ૩ ટેન્કર ખાલી થયા છતા.. વૃક્ષમાં લાગેલી આગ ન ઓલવાઇ, ગ્રામ્યજનોએ આને કહ્યું ‘ચમત્કાર!’

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સંસદીય ક્ષેત્ર ફુલપુરના તરડીહ ગામમાં આ દિવસોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં લગભગ ૨૦૦ વર્ષ જૂનું એક પીપળનું ઝાડ હતું, જેને … Read More

ગાંધીનગરમાં ઉનાળાના પ્રારંભે અપૂરતા પ્રવાહથી પાણી આવતા પાણીની સમસ્યાઓ વધી

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતમાં અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. શહેરના સેકટર – ૨ વિસ્તારમાં અપૂરતા ફોર્સથી પાણી પૂરું પાડવામાં આવતા સવાર પડતાં જ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ … Read More

અમદાવાદના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે લાખો લિટર પાણી વહી ગયું, AMC ને ફરિયાદ બાદ રિપેરિંગ શરૂ કરાયું

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોજ … Read More

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે ૨.૨૭ મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે … Read More

મોડાસાના એક ગામે આગની ઘટના બની, આસપાસના લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી આગ

શિયાળાના સમયે આગની ઘટના વધુ સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન લાકડા સળગાવી તાપણા કરતા હોય છે. ત્યારે ક્યાંક તણખલાથી, તો ક્યાંય શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. … Read More

વિજાપુરના મલાવ ગામે બોરનું પાણી લેવા મામલે બોર ઓપરેટરે ખેડૂતના નાકે બચકા ભર્યા

વિજાપુર તાલુકામાં આવેલા મલાવ ગામે રહેતા ખેડૂત પર બોરના ઓપરેટરે હુમલો કરી ઇજાઓ પહોંચાડી છે. સમગ્ર મામલે ઓપરેટરે ખેડૂત પર હુમલો કરી નાક અને હાથ પર બચકા ભરી ઇજાઓ પહોંચાડી … Read More

અમદાવાદના ઘોડાસરમાં ખોદકામ કરતા સમયે પાઈપલાઈન તૂટતા લાખો લીટર પાણી વહી ગયું

અમદાવાદ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનનું તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ પર વહી જતું હોવાની ઘટનાઓ બને છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઘોડાસર, હાટકેશ્વર અને ખોખરાની આસપાસના વિસ્તારોમાં … Read More

સુપ્રીમ કોર્ટે સિનેમાહોલની અંદર દર્શકોને વિના મુલ્યે પાણી પ્રદાન કરવા મુદ્દે સ્પષ્ટ કહી આ વાત

સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોની અંદર દર્શકોને ફ્રી શુદ્ધ પાણી આપવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે કહ્યુ કે, સિનેમાહોલ માલિક દર્શકોને ખુદનું ભોજન અને વેબરેજ લાવવાથી … Read More