અમદાવાદના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે લાખો લિટર પાણી વહી ગયું, AMC ને ફરિયાદ બાદ રિપેરિંગ શરૂ કરાયું

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોજ … Read More

અમદાવાદના ઘોડાસરમાં ખોદકામ કરતા સમયે પાઈપલાઈન તૂટતા લાખો લીટર પાણી વહી ગયું

અમદાવાદ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનનું તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ પર વહી જતું હોવાની ઘટનાઓ બને છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઘોડાસર, હાટકેશ્વર અને ખોખરાની આસપાસના વિસ્તારોમાં … Read More

અમદાવાદમાં પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની ૬ બસ આગમાં બળીને ખાખ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગની ઘટનાઓ બનતી જાય છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે રાત્રે (સોમવારે) આગ લાગવાની મોટી ગમખ્વાર ઘટના બનવા પામી છે. અમદાવાદના ઘોડાસરમાં આગની એક મોટી ઘટના બનવા પામી … Read More