બાબા હરદેવસિંહજીની જન્મજયંતિ પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન કરાયું

નિરંકારી બાબા હરદેવ સિંહ જી ના સાન્નિધ્યમાં સંત નિરંકારી મિશનએ આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને પ્રેમ, દયા, કરુણા, એકત્વ જેવા ભાવથી જોડીને, “દીવાર રહિત સંસાર”ની પરિકલ્પનાને સાકાર કરી. તેમણે ભક્તોને આધ્યાત્મિકતાની સાથે … Read More