ગુજરાતમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા સરકાર કટિબદ્ધ : કૃષિ મંત્રી

રાજ્યમાં ઔધોગિક વિકાસ ની સાથે સાથે રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કૃષિ વિષયક આયોજન અને નીતિઓને કારણે રાજ્યના કુલ વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદનમાં વધારો નોંધાયેલો છે. એજ રીતે ખેડૂતોને પુરતા પ્રમાણમાં … Read More

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા ફફડાટનો માહોલ

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહિનૂર માર્કેટના બીજા માળે આગ લાગી હતી. માર્કેટના બીજા માળેથી ધુમાડા નીકળતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને … Read More

નાફેડ દ્વારા ખરીદી કરેલ ચણા ગોડાઉનમાં જ સડી ગયા

અનાજનો દાણો કોઈના મોંઢામાં જતો નથી અને વેડફાઈ જાય છે બગડી જાય છે. નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે. ૨ વર્ષ અગાઉ ખરીદેલા ચણા પાટડી … Read More

યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સજાગ

વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ … Read More

બીલીમોરા તંત્રની બેદરકારીથી લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાયું

બીલીમોરા પાલિકા વિસ્તારમાં દેવધા ઇન્ટેકવેલમાંથી પાણી આંતલિયા ફિલ્ટરેશનમાં લાવી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે. જેમાં આંતલિયા ફિલ્ટરેશન પ્લાન્ટના ૧૫ લાખ લિટર કેપેસિટી ભૂગર્ભ સંપમાં સર્જાયેલા લિકેજના કારણે લાખો લિટર શુદ્ધ … Read More

પીપળજ પીરાણા રોડ પર કાપડના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપડના અંદાજે 500 … Read More

પૂણેના કાત્રજ વિસ્તારમાં એક પછી એક એમ ૧૦ જેટલા સિલિન્ડર ફાટયા

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પૂણેના કાત્રજ વિસ્તારમાં એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. ટીન શેડની નીચે રાખવામાં આવેલા ૧૦થી વધુ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. મંગળવારે (૨૯ માર્ચ) સાંજે … Read More

અમરેલીના પાણી દરવાજામાં આવેલ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડોઓથી પ્રજા પરેશાન

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા વિસ્તારનો હાઇવે જેશીંગપરા, ચલાલા, બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે અને પાણીના … Read More

નડિયાદમાં સફાઈના અભાવે નગરજનો પરેશાન રોગચાળાની ભીતિ

નડિયાદમાં આવેલી કાર્મેલ સોસાયટી વિસ્તારમાં આશરે ત્રણ હજાર જેટલા લોકો રહે છે. અહીંયા પાણીનો કાંસ આવેલો છે અને તેની આસપાસ ગંદકી રહે છે. સાથે સાથે સમગ્ર વોર્ડમાં ગંદકી રહેતા આ … Read More

પોરબંદરના ડયર ગામ લાઈટ અને પાણીની સગવડથી વંચિત

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના દયર ગામ ખાતે લાઈટ અને પાણીની સગવડ નથી, જેથી ગામના જાગૃત નાગરિક સનાભાઇ દ્વારા ટેલીફોનીક રજૂઆત કરી નાથાભાઈ ઓડેદરાને જાણ કરવામાં આવી હતી. અને આ વિસ્તારમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news