અમરેલીના પાણી દરવાજામાં આવેલ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડોઓથી પ્રજા પરેશાન

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા વિસ્તારનો હાઇવે જેશીંગપરા, ચલાલા, બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે અને પાણીના … Read More