જોશીમઠમાં ખેતરમાં ૬ ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત

આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં રહ્યુ હતું. તેનું કારણ જોશીમઠમાં પડતી તિરાડો છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના લોકો તેમના ઘર છોડીને … Read More

અમરેલીના પાણી દરવાજામાં આવેલ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડોઓથી પ્રજા પરેશાન

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા વિસ્તારનો હાઇવે જેશીંગપરા, ચલાલા, બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે અને પાણીના … Read More