ભારતે ૯ માછીમારો સહિત ૨૨ પાકિસ્તાનીઓને મુક્ત કર્યા

ભારત અને પાકિસ્તાનના સંબંધો ભલે સુધર્યા ના હોય પણ ડિપ્લૉમેટિકલી રીતે બન્ને એકબીજાના કાયદાને મહત્વ આપી રહ્યાં છે, હાલમાં ફરી એકવાર ભારતે ભારતમાં કેદ પાકિસ્તાની માછીમારો સહિતના કેદીઓને મુક્ત કર્યા … Read More

વાદળો કેવી રીતે પાણી ભરે, માછીમારોને બોટમાંથી દેખાયો કુદરતનો જાદુ

હાલ કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં હવામાનની આગાહી છે. હાલ ગુજરાતમાં ચોમેર વરસાદ છે. ગુજરાતના ૯૧ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ ૨ તો ગોંડલ અને મોરબીમાં દોઢ … Read More

માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના

ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં … Read More

વાતાવરણ માં પલટો આવતા, ગીર સોમનાથના દરિયામાં ૧૫ બોટ ડૂબી, ૧૧ માછીમાર લાપતા, માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ … Read More

સૌરાષ્ટ્ર કિનારાના લોકો અને પર્યાવરણ કાર્યકરોએ જેતપુર, રાજકોટના ઉદ્યોગોમાંથી ગંદા પાણીને પોરબંદર નજીકના ઉંડા સમુદ્રમાં ફેંકવાની રાજ્ય સરકારની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાત સરકાર જેતપુરના સામાન્ય પ્રવાહી શુદ્ધિકરણ પ્લાન્ટથી પોરબંદર સુધી ટ્રીટેડ પાણીને પરિવહન કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટની યોજના બનાવી રહી છે. ઘણા લોકો માને છે કે આ માછીમારી ઉદ્યોગોને નુકસાન પહોંચાડી … Read More