પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

સ્પેનમાં જ્વાળામુખીના લાવા નીચે ૬૦૦૦ ઘર દબાઈ ગયા

જ્વાળામુખીના પગલે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ૮૬ દિવસ પહેલા જ્વાળામુખીમાંથી ફાટી નીકળેલી લાવામાંથી બચવા માટે ટાપુ પરના ૬,૦૦૦ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. પછી લાવાના કારણે … Read More