દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી … Read More

ખતરનાક સામગ્રી હોવાની આશંકા ભારતે જહાજમાંથી કન્ટેનર જપ્ત કર્યા

ગુજરાતના મુંદ્રા બંદર પર ભારતીય અધિકારીઓએ શાંઘાઈ જનાર માલવાહક જહાજ ખતરનાક પદાર્થ હોવાની આશંકા હોવાથી અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનૉમિક ઝોન (APSEZ)એ શુક્રવારે કહ્યુ કે એક સંયુક્ત સીમા શુલ્ક અને … Read More

રાજ્યમાં શિપ રિસાયક્લિંગ પ્લાન્ટ દ્વારા વહાણના રિસાયક્લિંગ પર કામ કરાશે

કેન્દ્રીય બજેટ ૨૦૨૧ ગુજરાત માટે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના સામાન્ય બજેટમાં, ભારતમાં વેપારી વહાણોને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૧,૬૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ પ્લાન્ટ દ્વારા વહાણના … Read More

કચ્છનું જહાજ ઓમાનના દરિયામાં સળગીને ખાખઃ ૮ ક્રૂ મેમ્બર બચાવાયા

માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. ગુજરાતનું કાર્ગો જહાજ દૂબઈથી સામાન ભરીને સુદાન જઈ રહ્યું હતું. ત્યારે વચ્ચે ઓમાનના મોશિર પાસેના દરિયાના જહાજમાં કન્ટેન્રરમાં અચાનક આગ … Read More