પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

સ્પેનમાં જ્વાળામુખીના લાવા નીચે ૬૦૦૦ ઘર દબાઈ ગયા

જ્વાળામુખીના પગલે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ૮૬ દિવસ પહેલા જ્વાળામુખીમાંથી ફાટી નીકળેલી લાવામાંથી બચવા માટે ટાપુ પરના ૬,૦૦૦ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. પછી લાવાના કારણે … Read More

જાપાનમાં માઉન્ટ એસો જ્વાળામુખી ફાટયો

જાપાનમાં બુધવારે સવારે માઉન્ટ એસો નામનો જ્વાળામુખી સક્રિય થતા ફાટયો હતો. તેનો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આકાશમાં ૧૧,૫૦૦ ફૂટ ઊંચે સુધી રાખ અને ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા હતા. આ દરમિયાન … Read More

સ્પેનનો લા પાલ્મા જ્વાળામુખી ફાટતા તબાહી

લા પાલ્મા જ્વાળામુખીના કારણે અત્યારસુધીમાં ૧૦૩ હેક્ટર જમીન બળીને ખાક થઈ ચુકી છે. અહીં ગરમ લાવા ફેલાયેલો છે. જેમાંથી ઝેરીલા ધૂમાડા નીકળી રહ્યા છે. આ ઉપરાંત, ત્રણ તરફથી વહેતી લાવાની … Read More

કોંગોમાં જ્વાળામુખી ફાટી નીકળતા ૩૨ લોકોના મોત ,હજારો લોકો બેઘર

કોંગોમાં જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૨ લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ આ માહિતી આપી. જ્વાળામુખી ફાટી નીકળ્યાના બે દિવસ પછી, લોકો ગોમા શહેરની સીમમાં આવેલા નાશ પામેલા … Read More