દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી … Read More

રાજ્યમાં શિપ રિસાયક્લિંગ પ્લાન્ટ દ્વારા વહાણના રિસાયક્લિંગ પર કામ કરાશે

કેન્દ્રીય બજેટ ૨૦૨૧ ગુજરાત માટે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના સામાન્ય બજેટમાં, ભારતમાં વેપારી વહાણોને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૧,૬૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ પ્લાન્ટ દ્વારા વહાણના … Read More