પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

ISROના OCEANSAT-૩એ પૃથ્વીની અદભૂત તસવીરો ખેચી, ભારતની તસ્વીર અતિ સુંદર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન પાસે અવકાશમાંથી લેવામાં આવેલા પૃથ્વી ગ્રહની અદભૂત તસવીરો છે. આ તસવીરો ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-૦૬) દ્વારા મોકલવામાં આવી છે. જેને ઓશનસેટ-૩ તરીકે પણ ઓળખવામાં આવે … Read More

કેમ ઓઝોનને પૃથ્વીનું કુદરતી સુરક્ષા કવચ કહેવાય છે? જાણો છો ખરા?…

૧૬ સપ્ટેમ્બરનો દિવસ એટલે ઓઝોન ડે. સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બરનો દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ ઓઝોન લેયર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે ેંદ્ગની મહાસભાએ … Read More

પ્રલય તરફ ધકેલાઇ રહી છે પૃથ્વી! : વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

છેલ્લા ૪૦ કરોડ વર્ષોમાં પૃથ્વી પર અનેક પૂર આવ્યા છે. તો ઘણી વાર આવતા-આવતા રહી ગયા. કુદરતએ અનેક વખત સામૂહિક વિનાશ કર્યો છે. હવે પછીનો વિનાશ કદાચ શરૂ થઈ ગયો … Read More