આવતા વર્ષે જલ્દી પધારવા આમંત્રણ પાઠવી જેતપુરના જયંતિભાઈ રામોલીયા પરિવારે વિધ્નહર્તા દેવ ગણેશજીને આપી શ્રદ્ધાપૂર્વક વિદાય

જેતપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિઘ્નહર્તા દેવ ગણેશજીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. ત્યારે જેતપુર શહેરમાં અનેક વિસ્તારમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં દેસાઈ વાડી … Read More

પર્યાવરણીય પડકાર એવા શહેરી કચરાનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં થશેઃ ગડકરી

નવી દિલ્હી:  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શહેરો અને મહાનગરોના કચરાનો સડક નિર્માણમાં ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા ગુરુવારે કહ્યું કે દેશમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું … Read More

21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને … Read More

શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી ૧૨૫ લોકોના મોત થયા

અઝરબૈજાનઃઅઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં ૧૨૫ લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે ૨૦ લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામાં … Read More

વાઇબ્રન્ટ સમિટની સફળતામાં આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટનો ફાળો: વડાપ્રધાન મોદી

વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને વડાપ્રધાનનું આહવાન અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની … Read More

અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ

અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં … Read More

વડાપ્રધાન દાહોદ શહેરના છાબ તળાવના રૂ. ૧૧૭ કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો રૂ. ૧૧૧ કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે અને તે પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતે … Read More

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

નવીદિલ્હીઃ દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી એક્સ (X)થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news