હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ આપ્યું

ભારતીય હવામાન વિભાગે લગભગ એક અઠવાડિયાના બ્રેક બાદ દિલ્હીમાં આજે મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. શનિવાર સવારથી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. … Read More

સંતરામપુરમાં મકાન ધરાશાયી થતાં ૨ લોકોના મોત

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.૦૨) ઘરમાં ઊંઘતા હતા. ભાર વરસાદના કારણે તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું … Read More

મહારાષ્ટ્રના કોલ્હાપુરના નવદંપતિએ પાણી નહીં તો હનીમૂન નહીંનો નિર્ણય લીધો

મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં એક અનોખા વિવાહ સમારંભ થયો છે. આ એક નવદંપત્તિનાં જ્યાં સુધી તેમનાં વિસ્તારમાં પાણીનું સપ્લાય યોગ્ય રૂપથી નથી થતું ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય તેવો ર્નિણય … Read More

ભારે વરસાદને લીધે ધરોઈની સપાટી ૫.૭૪ ફૂટ પર પહોંચી

ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ૬૯.૫૮ મિલિયન ઘન મીટર ઉમેરાયો છે. હજુ પણ ભારે વરસાદની સંભાવના છે અને ધીમે પગલે દરરોજ ડેમમાં પાણી આવી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વ ધરોઈ ડેમમાં … Read More

ગઢાળાનો કોઝ-વે પૂરના પાણીમાં ગરકાવ થયો

રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના … Read More

સોશિયલ મીડિયા પર વાદળ ફાટ્યાનો વિડીયો વાયરલ થયો

તાજેતરમાં જ કુલ્લુમાં વાદળ ફાટતા દસના મોત થયા હતા અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અમુક લોકો ગુમ થયા છે. તે સમયે ઘણાને થતું હશે કે વાદળ ફાટે એટલે … Read More

વલસાડમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ અને ૪૦ ગામોને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતું. તો અંડર પાસમાં … Read More

બીદડા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વ્યય થયો

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં ગાબડા એ કચ્છીઓના જીવ કપાઈ જવા સમાન છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ગઈકાલે જ પશ્ચિમ કચ્છ નર્મદા મુખ્ય નહેરની ટેસ્ટીગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. … Read More

માત્ર ૪ દિવસમાં ૭૬ હજારથી વધુ વૃક્ષના રોપાઓનું વાવેતર કરાયું

સમગ્ર નવસારી જિલ્લાની શાળાઓમાં જિ.પ્રા.શિક્ષણાધિકારી રોહિતભાઇ ચૌધરીના દિશા નિર્દેશ પ્રમાણે તા.૨૭ જુનથી ૩૦મી જુન સુધીમાં અમૃત વન બનાવવા માટેનું ખાસ આયોજન ઝુંબેશ સ્વરૂપે પાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લાની સરકારી-ખાનગી … Read More

ગીર સોમનાથમાં ભારે વરસાદથી માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લાના છએ છ તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવાર ૬થી ૧૦ વાગ્યા સુધીમાં (ચાર કલાકમાં) સુત્રાપાડામાં ૮૩ મિમી(૩.૫ ઈંચ), વેરાવળમાં ૨૯ મિમી (૧.૫ ઇંચ), … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news