માત્ર ૪ દિવસમાં ૭૬ હજારથી વધુ વૃક્ષના રોપાઓનું વાવેતર કરાયું

સમગ્ર નવસારી જિલ્લાની શાળાઓમાં જિ.પ્રા.શિક્ષણાધિકારી રોહિતભાઇ ચૌધરીના દિશા નિર્દેશ પ્રમાણે તા.૨૭ જુનથી ૩૦મી જુન સુધીમાં અમૃત વન બનાવવા માટેનું ખાસ આયોજન ઝુંબેશ સ્વરૂપે પાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લાની સરકારી-ખાનગી … Read More