ગીર સોમનાથમાં ભારે વરસાદથી માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લાના છએ છ તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવાર ૬થી ૧૦ વાગ્યા સુધીમાં (ચાર કલાકમાં) સુત્રાપાડામાં ૮૩ મિમી(૩.૫ ઈંચ), વેરાવળમાં ૨૯ મિમી (૧.૫ ઇંચ), … Read More