મહારાષ્ટ્રના કોલ્હાપુરના નવદંપતિએ પાણી નહીં તો હનીમૂન નહીંનો નિર્ણય લીધો

મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં એક અનોખા વિવાહ સમારંભ થયો છે. આ એક નવદંપત્તિનાં જ્યાં સુધી તેમનાં વિસ્તારમાં પાણીનું સપ્લાય યોગ્ય રૂપથી નથી થતું ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય તેવો ર્નિણય … Read More