રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થતા ચાલુ વર્ષે ૬૧.૩૦ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું

સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવર્ત્રિક વરસાદ થતા રાજ્યમાં ૬૧.૩૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે,જે ગતવર્ષની સરખામણીએ ૧૧૦ ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. … Read More

આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા કાળજી રાખવી

ગુજરાત રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. ગુજરાત રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની … Read More

માત્ર ૪ દિવસમાં ૭૬ હજારથી વધુ વૃક્ષના રોપાઓનું વાવેતર કરાયું

સમગ્ર નવસારી જિલ્લાની શાળાઓમાં જિ.પ્રા.શિક્ષણાધિકારી રોહિતભાઇ ચૌધરીના દિશા નિર્દેશ પ્રમાણે તા.૨૭ જુનથી ૩૦મી જુન સુધીમાં અમૃત વન બનાવવા માટેનું ખાસ આયોજન ઝુંબેશ સ્વરૂપે પાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લાની સરકારી-ખાનગી … Read More