બ્રેકિંગઃ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભયંકર આગ લાગી, ફાયરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી છે. આગને … Read More

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સૂચનને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો તરફથી આવકાર – ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઓછું કરવા ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજ્યપાલશ્રીના મહત્વના સૂચનો / મહત્વનું માર્ગદર્શન –  વાછરડીનો જન્મદર વધારવા સેકસ સૉર્ટેડ … Read More

વલસાડની હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર NOC ન હોવાથી પાલિકા એક્શનમાં, ૩ બેંકને સીલ લાગ્યા

વલસાડ નગરપાલિકા એ ૩ બેંકોમાં શીલ મારવાની કામગીરીને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના લઇને બેંક સંબંધિતો સહિત કેટલાક લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. નામદાર હાઇકોર્ટે તરફ … Read More

પેટલાદમાં અઢી સો કિલો ગૌમાંસ સાથે ૩ ઝડપાયા, પોલીસે કાર સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પેટલાદ શહેર પોલીસે ખાટકીવાડ પાસે બાતમી આધારે કારને રોકી તેમાં તલાસી લેતા અઢી સો કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ સંદર્ભે પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. … Read More

જોશીમઠના પહાડોમાં જોવા મળતી આ બાબતોએ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ?

છૂટક કાટમાળ અને પથ્થરોના ઢગલા, જોશીમઠ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પણ સંવેદનશીલ છે. આ વિસ્તાર ઝોન પાંચમાં આવે છે, જે ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને આ જ વૈજ્ઞાનિકોની વાસ્તવિક ચિંતાનું … Read More

હિમાચલમાં છેલ્લા ૨૩ દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી.આ … Read More

ઉત્તર ભારતમાં આગામી ૪૮ કલાક પડશે કડકડથી ઠંડી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં કડકડથી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ૨ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં … Read More

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઠંડીનું જોર હજુ યથાવત, લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચ્યું

યુપીના કાનપુરમાં ઠંડીનું જોર ચાલુ છે. લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં વધતી જતી ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકના દર્દીઓને … Read More

ભરૂચ અને અંકલેશ્વરમાં ફાયર સેફ્ટી વિનાની ૬ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૧૧ દુકાનો સીલ કરાઈ

ભરૂચ અને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર એનઓસી ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટમાં … Read More

દિલ્હીમાં તાપમાન ૧.૯ ડિગ્રીએ પહોંચતા લોકો ઠુઠવાયા

ભારતની રાજધાની દિલ્હીમાં શિયાળાની ઠંડીના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.જેમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે તાપમાનનો પારો ૧.૯ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાયા હતા. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news