2050 સુધીમાં દેશના લગભગ 3.5 કરોડ લોકોને દરિયાકાંઠાના પૂરનો સામનો કરવો પડશે

રાંચી: ઝારખંડમાં શુક્રવારે XLRI જમશેદપુર ખાતે 10મા ડૉ વર્ગીસ કુરિયન મેમોરિયલ ઓરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે દૂધ ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનને યાદ કરવામાં આવ્યા હતા, ત્યારે … Read More

રાજ્યમાં બેવડી ઋતુની અસર વચ્ચે ગુજરાતમાં શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે

ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી … Read More

સુરત એલસીબીની ઓલપાડમાંથી જીઆઇડીસી વિસ્તારમાં રેડ, ૮ હજાર કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયુ

 ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘીના સેમ્પલ લીધા અખાદ્ય ઘી હશે તો કાયદેસરની કાર્યવાહી થશે સુરતઃ બનાવટી ઘી ઝડપાવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડમાં સામે આવી છે. જ્યાં આવેલા માસમા ગામે … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર  નવી દિલ્હીઃ વધતા તાપમાનને કારણે ખેતીમાં સંસાધનોની જરૂરિયાત અને વપરાશમાં વધારો થયો છે. … Read More

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર નજીક NH ૪૪ પર ભયકંર અકસ્માત, ૧૨નાં મોત

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે. આ અકસ્માત ગુરૂવારે સવારે ૭.૧૫ વાગ્યે NH ૪૪ પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો … Read More

દિલ્હી યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાવા સાથે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ઝેરી બની

નવીદિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે શિયાળાની શરૂઆતની શાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને પહેલાથી જ ચેતવણી જાહેર કરી હતી કે દશેરા પછી દિલ્હીમાં પ્રદૂષણ … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More

દિલ્હીમાં પ્રદૂષણ પર વિવાદ, મંત્રીઓએ સીએમ પાસે અધ્યક્ષને બરતરફ કરવાની માંગ કરી

નવીદિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ફરી એકવાર વિવાદ જોવા મળી રહ્યો છે. આ વખતે મુદ્દો પ્રદૂષણનો છે. દિલ્હી સરકારમાં સેવા મંત્રી આતિશી અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હી … Read More

સુરતનું શાહ દંપતી બેંકને કરોડા રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયું

સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ ઉઠ્‌યો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને પત્ની કવિતા શાહે બેંકમાંથી ૧૦૦ કરોડની લોન લઈને ઉઠામણું કર્યું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news